Parapruchha

Muni Jinpremvijayji

વર્ષોથી મનમાં એક ભાવના ઘૂંટાતી હતી. ચતુર્વિધ શ્રી સંઘના પ્રત્યેક સભ્ય અધ્યાત્મ પરિણતિ સંપન્ન બને.…

Read More

A. Yashovijaysuri M. S.

પરાવાણી-પ્રથમ અંક મળ્યો. સુંદરમ, મધુરમ, સુપચઞ્ચ! અધિકૃત અધ્યાત્મમાર્ગી મહાપુરુષોની તથા તત્ત્વથી સાધક આત્માઓની શબ્દપ્રસાદી સુપેરે…

Read More

A. V. Hanskirti Suri M. S.

પરાવાણી અંક મળ્યો. અંદર જવા માટે સુંદર માર્ગદર્શકની ગરજ સારશે તેવું લાગે છે.

Read More

A. V. Meghdarshansuri M. S.

પૂર્વના મહાપુરુષો તથા વર્તમાનકાલીન મહાત્માઓના નિશ્ચયવ્યવહારના સમન્વય સાથેના આત્મિક પરિણતિને નિર્મળ કરનારા- મોક્ષમાર્ગ તરફ આગેકૂચ…

Read More

A. Vijay Jagachchandrasuri M. S.

તમારો આ સ્તુત્ય પ્રયાસ છે.

Read More

A. Vijay Rajratnasuri M. S.

સાંપ્રત શાસનમાં અનુષ્ઠાનો-પ્રવચનો-સામયિકોરૂપે વ્યવહારપ્રદાન આલંબનો પ્રચૂર છે, જ્યારે નિશ્ચયપ્રધાન આલંબનો પ્રમાણમાં જૂજ છે. આ સામાયિક…

Read More

A. V. Ratnachal Suri M. S.

ઈતરેતર “ધ્યાન’ અંગેના મેગેઝિનો હાથમાં આવતાં ત્યારે મનમાં થતું કે આપણી પાસે સર્વોત્કૃષ્ટ જ્ઞાન (ધ્યાન)…

Read More

A. V. Yashovarm Suri M.

પરાવાણી પરિણતિને સુધારવાની સરવાણી વ્યવહારમાં વ્યસ્ત, નિશ્ચયમાં મસ્ત બની સમસ્ત અસ્તિત્વને ઉર્જાભર્યુ આનંદભર્યુ પ્રસન્નતાભર્યુ નિરાળુને…

Read More

A. V. Bhagyeshwarsuri M.

પરાવાણી મેગેઝિન મળ્યું. ખૂબ જ સુંદર પ્રયાસ છે. પરાવાણીના માધ્યમે સાધકો આત્મ જાગૃતિવંત બને. દૃષ્ટિ…

Read More