Now Reading
A. Vijay Rajratnasuri M. S.

A. Vijay Rajratnasuri M. S.

સાંપ્રત શાસનમાં અનુષ્ઠાનો-પ્રવચનો-સામયિકોરૂપે વ્યવહારપ્રદાન આલંબનો પ્રચૂર છે, જ્યારે નિશ્ચયપ્રધાન આલંબનો પ્રમાણમાં જૂજ છે. આ સામાયિક દ્વારા એક નિશ્ચયપ્રધાન આલંબન ઉમેરાય છે જાણી હર્ષ થયો છે. નિશ્ચય-વ્યવહાર વચ્ચે સંબંધતંતુ સચવાય એવી સંતુલિત શૈલીએ આ સામયિક અનેક આત્માર્થી વ્યક્તિઓને “પરા’ પરિણતિ અને “પરા’અનુભૂતિ તરફ લઈ જાય એ જ પ્રભુ પ્રાર્થના.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: