Now Reading
क्या सोवे तन मठ में?

क्या सोवे तन मठ में?

आतमज्ञानी श्रमण कहावे,
बीजा तो द्रव्यलगिीं रे;
वस्तुगते जे वस्तु प्रकाशे, मआनंदघनफ मत संगी रे.
– श्री वासुपूज्य जिन स्तवन

જે આત્મજ્ઞાની છે, તે જ ખરેખર
શ્રમણ કહેવાય, અન્ય નહીં.
જે વસ્તુ, જે તત્વ જેવું હોય
તેવું તેનું પ્રકાશન કરે, અનુભવ
કરે તે જ ખરેખર આર્ત્માથી છે.
આનંદઘનના ર્માગે છે.

શ્રી આનંદઘનજી મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: