Now Reading
અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12

અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12

सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः
– અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12

બધું દુઃખ પરવશ છે અને
બધું જ સુખ આત્મવશ છે અથવા
જેટલું પરવશ છે, તે બધું દુઃખ અને
જે આત્મવશ છે, તે બધું જ સુખ.
સુખ અને દુઃખનું આ સંક્ષિપ્ત
લક્ષણ મહાપુરુષોએ બતાડ્યું છે.

મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: