Now Reading
અધ્યાત્મબિંદુ 2/18

અધ્યાત્મબિંદુ 2/18

यद् दृश्यं तदहं नास्मि यच्चादृश्यं तदस्म्यहम्
अतोत्रात्मधियं हित्वा चित्स्वरुपं निजं श्रये… – અધ્યાત્મબિંદુ 2/18

જે દેખાય છે, તે હું નથી અને
જે નથી દેખાતું, તે હું છું, તેથી અહીં (શરીર વિ. દૃશ્યમાં)
આત્મ-બુદ્ધિ છોડીને જ્ઞાનસ્વરુપ એવા નિજનો હું આશ્રય કરું છું.

ઉપાધ્યાય શ્રી હર્ષવર્ધન ગણિ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: