Now Reading
આત્માવબોધ પ્રકરણ 4

આત્માવબોધ પ્રકરણ 4

जो जाणइ अप्पाणं अप्पाणं सो सुहाणं न हु कामी।
पत्तम्मि कप्परुक्खे रुक्खे किं पत्तणा असणे?।।
– આત્માવબોધ પ્રકરણ 4

જે પોતાને જાણી લે છે, તે પોતાના સુખ માટે કામના કરતો નથી
(કેમકે સુખ મળી જ જાય છે. પોતાને ન જાણવાથી જ દુઃખ
પેદા થાય અને દુઃખ થાય છે માટે સુખની કામના કરવી પડે છે).
કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા પછી લુક્ખા સુક્કા ખોરાકની પ્રાર્થના કોઈ કરે?

પૂર્વાચાર્ય શ્રી જયશેખરસૂરિ મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: